હવે કાચા મકાનથી મુક્તિ, ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ ₹1.20 લાખ સુધીની સહાય મળશે સીધી ખાતામાં – Dr. Ambedkar Awas Yojana
કાચા મકાનમાં રહેતા અને આર્થિક રીતે નબળા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી રહી છે. Dr. Ambedkar Awas Yojana હેઠળ પાત્ર લાભાર્થીઓને પક્કા મકાનના નિર્માણ માટે ₹1.20 લાખ સુધીની નાણાકીય સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના પરિવારોને સુરક્ષિત રહેણાંક સુવિધા આપવા … Read more