Loading ...

PM વિશ્વકર્મા યોજના હેઠળ મળશે ₹15,000 ની ટૂલકીટ અને ₹3 લાખ સુધી લોન! કોણ લઈ શકે લાભ? જાણો સંપૂર્ણ માહિતી – PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana: પરંપરાગત હસ્તકલા અને કારીગર વર્ગને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી છે PM Vishwakarma Yojana. આ યોજના હેઠળ લાયકાત ધરાવતા કારીગરોને ₹15,000 સુધીની ટૂલકીટ સહાય અને તબક્કાવાર ₹3 લાખ સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે. નાના કારીગરો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ મોટી તક માનવામાં આવે … Read more