માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકો માટે આશાની કિરણ! સરકાર દર મહિને આપશે ₹3000 સીધી સહાય – PM CARES for Children
PM CARES for Children: માતા પિતાનું છત્ર ગુમાવનાર બાળકો માટે સરકાર તરફથી મોટી રાહતની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આવા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને દૈનિક જરૂરિયાતો માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ સહાય યોજનાઓ કાર્યરત છે. આ સંદર્ભમાં PM CARES for Children Scheme જેવી પહેલો ખાસ મહત્વ ધરાવે છે, જેના માધ્યમથી પાત્ર બાળકોને … Read more