Loading ...

PM વિશ્વકર્મા યોજના હેઠળ મળશે ₹15,000 ની ટૂલકીટ અને ₹3 લાખ સુધી લોન! કોણ લઈ શકે લાભ? જાણો સંપૂર્ણ માહિતી – PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana: પરંપરાગત હસ્તકલા અને કારીગર વર્ગને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરી છે PM Vishwakarma Yojana. આ યોજના હેઠળ લાયકાત ધરાવતા કારીગરોને ₹15,000 સુધીની ટૂલકીટ સહાય અને તબક્કાવાર ₹3 લાખ સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે. નાના કારીગરો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ મોટી તક માનવામાં આવે … Read more

આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું, હવે પરંપરાગત કારીગરોને મળશે ₹15 હજાર ટૂલકિટ સહાય અને 3 લાખ સુધીની લોન – PM Vishwakarma Scheme

PM Vishwakarma Scheme

PM Vishwakarma Scheme: દેશભરના પરંપરાગત કારીગરો અને હસ્તકલા કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી રહી છે. PM Vishwakarma Yojana હેઠળ કારીગરોને પોતાના વ્યવસાયને મજબૂત બનાવવા માટે ₹15,000 સુધીની ટૂલકિટ સહાય અને 3 લાખ રૂપિયા સુધીની સબસિડાઈઝ લોન આપવામાં આવે છે. આ યોજના આત્મનિર્ભર ભારત અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ પરંપરાગત કૌશલ્યને … Read more